પુષ્પદોલ મહોત્સવ - ગુરુકુલ અમદાવાદ
Posted by news on Monday, 17 March 2014પુષ્પદોલ ઉત્સવ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર, અમદાવાદ ખાતે દર વર્ષની માફક આ વરસે પણ સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીની નિશ્રામાં તેમજ હજારો હરિભકતોની ઉપસ્થિતિમાં ફુલદોલોત્સવ રંગભેર આનંદ સભર ઉજવાયો હતો.