October 2017
-
-
A.M. Narayan Mama Spiritual Center Inauguration
Posted by NS on Sunday, 15 October 2017ભગવાન શ્રી સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાં માતા, પિતા અને કોઇ રોગીની આજીવન સેવા કરવાની આજ્ઞા પ્રમાણે, સદ્ગુરુવાર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની આગેવાની નીચે, પુજ્યપાદ શ્રી જોગી સ્વામીની પુણ્ય સ્મૃતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે તૈયાર થઇ રહેલ હોલિસ્ટિક હોસ્પિટલમાં, અનાદિ મુક્તરાજ પૂજ્ય નારાયણ મામા સર્વજીવહિતાવહ સ્પિરિચ્યુઅલ સેન્ટરનું સ્વામી માધવપ્રિયદાસજી, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા સ્પિરિચ્યુઅલ સેન્ટરના સ્પોન્સર ડો. શ્રી વિનોદભાઇ શેખે દિપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કર્યુ હતું.
-
પૂજ્ય ગોવિંદપ્રસાદદાસજી સ્વામીનો અક્ષરવાસ
Posted by NS on Wednesday, 4 October 2017ગુરુકુલ પરિવારના સેવક સંત પૂજ્ય ગોવિંદપ્રસાદદાસજી સ્વામીનો, ટૂંકી માંદગી બાદ તા. ૦૪ ઓક્ટોબર ૨૦૧૭ ના રોજ અક્ષરવાસ થતા સમગ્ર ગુરુકુલ પરિવારે આઘાતની લાગણી અનુભવી છે.
Latest News
1-Jan-2021 | Devotional program of mansion music - 2021 |
16-Nov-2020 | Annakut Distribution - Gurukul Ribda (Rajkot) |
14-Nov-2020 | Deepavali - 2020 |
8-Nov-2020 | Distribution of Daily Needs - Social Community - 2020 |
31-Oct-2020 | 20th Patotsav of Shree Ghansyam Maharaj-2020 |
29-Oct-2020 | Shraddhanjali to Late Shree Keshubhai Patel |
13-Oct-2020 | Online Akhand Dhun - 2020 |
13-Oct-2020 | Apple Falkut Mahotsav - 2020 |
27-Sep-2020 | Puratatva Maharatna Award - 2020 |
18-Sep-2020 | Sarvamangal Seva Yagna - Ribda, Rajkot |