Diwali

Diwali - 2020

ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, દર વર્ષે ધન તેરસ - ભગવાન ધન્વંતરિના પ્રાગટ્ય દિવસે ધન્વંતરિ યાગનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગુજરાતનાં નામાંકિત વૈદરાજો સજોડે યજ્ઞમાં આહુતિઓ આપે છે.

Diwali - 2018

Along with the various religious festivals Deepavali was celebrated enthusiastically by Gurukul Pariavar in the holy presence of Guruvarya Shastri Shree Madhavpriyadasji Swami and Pujya Purani Swami Shree Bhaktiprakashdasji Swami.
Starting from auspicious day of Ekadashi Dt. 04 Nov 2018 daily saints, students & devotees participated with zeal in Utsav Kirtan Bhakti everyday evening.

દિવાળી ઉત્સવ, ૨૦૧૪

દીપાવલી ઉત્સવ : ધન તેરશ - અનંત ચતુર્દશી – દિવાળી – નવું વર્ષ – ભાઈ બીજ

ધન તેરશ : ધન શુદ્ધિ અને ધન્વન્તરી પૂજનનો દિવસ ૨૧ ઓક્ટોબર ૨૦૧૪ 

દેવો અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે જે રત્નો સમુદ્રમાંથી આજના દિવસે પ્રાપ્ત થયા તેમાંના એક લક્ષ્મીજી અને બીજા ધનવન્તરી ભગવાન. લક્ષ્મીજીને ધન,વૈભવ અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. જ્યારે ભગવાન ધનવન્તરીને સ્વાસ્થ્યના દેવતા માનવામાં આવે છે.