Nagpur

ઉમિયા ધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, નાગપુર

સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં નાગપુર ખાતે નવનિર્મિત ભવ્ય શ્રી ઉમિયા માતાજી મંદિરમાં તા. ૨૫ થી ૨૮ મે ૨૦૧૫ દરમ્યાન ‘પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ’ ખુબજ ધામધૂમથી ઉજવાયો.