Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Pomegranate Falkut – 2021

Photo Gallery

પવિત્ર કાર્તિક માસમાં, મેમનગર શ્રી સ્વામિનારાયમણ ગુરુકુલ અમદાવાદ મેમનગર ખાતે, શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે, ૧૫૦૦ કિલો દાડમ શ્રી ઘનશ્યામ મહારાજને ધરાવવામાં આવ્યા હતા. પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીએ આરતિ ઉતારી દર્શન ખુલ્લા મૂક્યા હતા.

દાડમ ફલકૂટના યજમાન તરીકે એસજીવીપી ગુરુકુલના પૂર્વ વિદ્યાર્થી વર્ષિત પીપરોત્તરના વાલી રજનીકાંત કાનાભાઇ (ધ્રાંગધ્રા) રહેલ છે.
તમામ દાડમ પ્રસાદ તરીકે વૃદ્ધાશ્રમ અને દિવ્યાંગ બાળકો તથા ગરીબ વિસ્તારોમાં વહેંચવામા આવ્યા હતા.

Achieved

Category

Tags