Shree Hanuman Jayanti and 4th Annual Patotsav - Savannah - 2023
Posted by news on Thursday, 6 April 2023શ્રી હનુમાન જયંતિ મહોત્સવ અને ચતુર્થ પાટોત્સવ
SGVP - અમદાવાદ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મના પ્રચાર પ્રસારાર્થે અનેક પ્રયાસો થઈ રહ્યા છે. પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી વિશ્વના અનેક દેશોમાં સતત વિચરણ કરતા રહે છે અને સનાતન સંસ્કૃતિનો પ્રચાર કરતા રહે છે.