શ્રીમદ્ સત્સંસગિજીવન સપ્તાહ પારાયણ - વડોદરા, 2012
Posted by news on Sunday, 7 October 2012પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીજીની પવિત્ર સ્મૃતિમાં ‘સદ્ગુરુ વંદના મહોત્સવ’ના ઉપક્રમે, વડોદરાના શ્રી નિર્મળભાઇ રમણભાઇ ઠક્કર પરિવારના યજમાન પદે, સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસાસને, શ્રી લક્ષ્મીનારાયણ ફાર્મ અટલાદરા-વડોદરા ખાતે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રેષ્ઠ ગ્રન્થરાજ શ્રીમદ્ સત્સંગિજીવનની સપ્તાહ પારાયણનું તા.૧ થી ૭ ઓક્ટોબર ૨૦૧૨ દરમ્યાન આયોજન કરવામાં આવ્યું હતું.કથાના પ્રથમ દિવસે યજમાનના નિવાસ સ્થાનેથી કથા સ્થળ સુધી પોથી યાત્રા કાઢવામાં આવેલ.