Vadodara

શ્રીમદ્ સત્સંસગિજીવન સપ્તાહ પારાયણ - વડોદરા, 2012

પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીજીની પવિત્ર સ્મૃતિમાં ‘સદ્‌ગુરુ વંદના મહોત્સવ’ના ઉપક્રમે, વડોદરાના શ્રી નિર્મળભાઇ રમણભાઇ ઠક્કર પરિવારના યજમાન પદે, સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસાસને, શ્રી લક્ષ્મીનારાયણ ફાર્મ અટલાદરા-વડોદરા ખાતે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રેષ્ઠ ગ્રન્થરાજ શ્રીમદ્ સત્સંગિજીવનની સપ્તાહ પારાયણનું તા.૧ થી ૭ ઓક્ટોબર ૨૦૧૨ દરમ્યાન આયોજન કરવામાં આવ્યું હતું.કથાના પ્રથમ દિવસે યજમાનના નિવાસ સ્થાનેથી કથા સ્થળ સુધી પોથી યાત્રા કાઢવામાં આવેલ.

Gurukul Vadodara - Bhoomi Poojan & Shilanyas,2003

A new branch of Shree Swaminarayana Gurukul - Rajkot
 
Vadodara which has carved a niche for itself in the field of education is also known as Chhota-Kashi.
 
It was a long demand of Haribhaktas to have a Gurukul in Vadodara due to the strong presence of large base of student community which could avail the benefit of Satsang.