Yagna

શ્રીહરિયાગ અને ગુણાનુવાદ સભા – ગુરુકુલ રીબડા - 2022

શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે સદ્ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની સદ્વિદ્યા પ્રવર્તન અને સર્વજીવહિતાવહ પરોપકારી સેવા પ્રવૃત્તિઓમાં પૂજયપાદ બ્રહ્મનિષ્ઠ જોગી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય મુગટ સ્વામી શ્રી નિરાન્નમુક્તદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી જેવા અનેક સંતોએ જીવનભર સાથે આપી સત્સંગનું પોષણ કર્યું. ગુરુકુલ પરિવાર, સત્સંગ અને સમાજ તેમના આ ઋણને ક્યારેય ભૂલી ન શકે.

સર્વમંગલ યજ્ઞ અનુષ્ઠાન - 2022

પૃથ્વીને વિષે સદ્ વિદ્યાનું પ્રવર્તન કરાવવું એથી કોઇ મોટું પુણ્ય નથી - એ ભગવાન શ્રી સ્વામિનારાયણની સર્વજીવહિતાવહ આજ્ઞા પ્રમાણે શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાજી સ્વામીએ આજથી ૭૫ વર્ષ પૂર્વે ગુરુકુલ પરંપરાની સ્થાપના કરીને સમાજમાં મોટી ક્રાંતિ આણી છે.

Sarvamangal Seva Yagna - Ribda, Rajkot

ભારતીય પરંપરામાં અધ્યાત્મિક ઉન્નતિ અને દાન પુણ્ય દ્વારા માનવ સેવા અને જીવ દયાના પરોપકારી કર્યો માટે અધિક માસનો સવિશેષ મહિમા છે. આ વર્ષે અધિક આસો મહિનામાં (૧૮ સપ્ટેમ્બર થી ૧૬ ઑક્ટોબર, ૨૦૨૦), ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) દ્વારા સર્વમંગલ સેવા યજ્ઞ અંતર્ગત સંપૂર્ણ અધિક આસો માસ દરમ્યાન દરરોજ માનવ સેવા અને જીવ દયાના અવનવા આયોજનો કરવામાં આવ્યા હતા.

Dhanvantari Yagna at SGVP Holistic Hospital

As a part of forth coming inaugural ceremony of SGVP Holistic Hospital in the pious memory of Pujyapad Shree Jogi Swamiji. A Dhanvantary Yagna was arranged in the premises of Hospital in the presence of Sadgurvarya Sahsatri Shree Madhavpriyadasji swami, Pujya Purani Swami Bhaktpprakashdasji swami, Pujya Purani Shree Balkrishnadasji Swami, Ayurvedic Vaidya and doctors on the auspicious day of Akshya Trutiya, Vaishakh Sud 2, April 29, 2017.

Pages